• બુધવાર, 01 મે, 2024

`કિસ્મત કી લકીરોં સે'માં નવા પાત્રનું આગમન  

શેમારું ઉમંગની સિરિયલ `કિસ્મત કી લકીરો સે' 500 એપિસોડ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતાં. હવે વાર્તામાં નવા પાત્રનું આગમન થવાનું હોવાથી વધુ રસપ્રદ વળાંકો આવશે. સિરિયલમાં ગુલાલ (પ્રતીક પરિહાર)ની એન્ટ્રી થાય છે. કિર્તિ સાથે તેના લગ્ન થતાં આખો પરિવાર આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. ગુલાલનો કિર્તી સાથેના......