તોડકામ બદલ પાલિકા માફી માગે એવી માગણી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 18 : વિલે પાર્લા (પૂર્વ)માં દિગમ્બર જૈન મંદિર તોડી પાડવાના વિરોધમાં 19મી એપ્રિલે સવારે 9.30 વાગે અહિંસક રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૅલી કાંબળી વાડીથી શરૂ થઈને નેહરુ રોડ, આર.કે. હોટેલ, તેજપાલ રોડ, હનુમાન રોડ, મહાત્મા ગાંધી રોડ, શાહજી રાણે રોડ......