• રવિવાર, 01 જૂન, 2025

નાસિકમાં ભક્તિ ગુજરાતીની આત્મહત્યા, પતિ-શ્વશુરની નવસારીમાંથી ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : નાસિકના પોશ વિસ્તાર ગંગાપુરમાં 37 વર્ષની પરણિતા ભક્તિ અથર્વ ગુજરાતીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતાં અરેરાટી.....