• શનિવાર, 31 મે, 2025

ગેરકાનૂની અતિક્રમણ માટે સર્વે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : જૈનોના ધાર્મિક સ્થળ પારસનાથ પર્વતની પવિત્રતાને જાળવવા ત્યાં શરાબ અને માંસના સેવન પર પ્રતિબંધ ઝારખંડની વડી અદાલતે મૂક્યો છે. ઉપરાંત ગેરકાનૂની અતિક્રમણ અંગે પગલાં ભરી શકાય તે માટે વ્યાપક......