અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : ધારાવી નોટિફાઇડ એરિયા (ડીએનએ)ના 620 એકરમાંથી બાકાત રાખેલી મિલકતોને દૂર કર્યા પછી, લગભગ 50 ટકા જમીનનો જાહેર ઉપયોગ માટે રાખવાની યોજના છે. આનો અર્થ એ છે કે વધુ ખુલ્લી જગ્યાઓ, સારી જાહેર સુવિધાઓ, રોડ નેટવર્ક અને આવશ્યક.....