અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 16 : આધુનિક યુગમાં જ્યારે શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, પર્યાવરણની જાળવણી અને માનવજીવનની ગુણવત્તા સુધારવા માટે વૃક્ષારોપણનુ મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. સુરતના માત્ર ત્રણ મિત્રોએ એક દિવસ પર્યાવરણની વાતો કરતા કરતા વૃક્ષારોપણની પ્રવૃતિ કરવાના.....