• શનિવાર, 31 મે, 2025

ચાલો વાતચીતથી કાશ્મીર વિવાદ ઉકેલીએ : શરીફ

ઈસ્લામાબાદ, તા. 29 : કાશ્મીર, આતંકવાદ અને પાણી જેવા મુદ્દા ઉપર ભારત અને પાકિસ્તાને મળીને ચર્ચા કરવી જોઈએ તેમ પાકિસ્તાન-તુર્કી-અજરબૈજાનની યોજાયેલી ત્રિપક્ષીય સમિટમાં પાક વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું. ઈરાનની યાત્રા બાદ શરીફે એક અઠવાડિયામાં બીજી વખત ભારત સાથે વાતચીત....