નવી દિલ્હી, તા. 29 : દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વધુ એકવાર પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) પર મોટું નિવેદન આપ્યું હતું. રાજનાથે ગુરુવારે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું હતું કે, પીઓકે ભારતનું જ અભિન્ન અંગ છે. એક દિવસ આ ક્ષેત્ર અમારી સાથે જોડાઇ જશે. અમારા જ ભાઇ છે, દૂર.....