• શનિવાર, 31 મે, 2025

અૉપરેશન સિંદૂર ખતમ નથી થયું : મોદી

કોલકાતા, તા. 29 : બંગાળ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અલીપુરદ્વારમાં સભા સંબોધતાં પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી. અલીપુરદ્વારમાં જ શહેર ગેસ વિતરણની એક હજાર કરોડથી વધુ (1010 કરોડ)ના ખર્ચે આકાર લેનારી યોજનાની....