અયોધ્યામાં ભગવાન રામને આજે રામનવમીના અવસરે સૂર્યકિરણોનો અભિષેક કરાયો એ ઐતિહાસિક ક્ષણોનો શ્રેય દેશની વિજ્ઞાન અને ટેક્નૉલૉજીની માતબર શૈક્ષણિક સંસ્થાઓ રૂડકી આઈઆઈટી અને બૅંગલુરુની ઍસ્ટ્રોફિઝિક્સ ઇન્સ્ટિટયુટના વિજ્ઞાનીઓને જાય છે. આ બે સંસ્થાઓના વિજ્ઞાનીઓની ટીમે અયોધ્યામાં નિર્માણાધિન....