• રવિવાર, 02 નવેમ્બર, 2025

અદાણી પાવરનો ચોખ્ખો નફો 11 ટકા ઘટીને રૂા. 2953 કરોડ થયો

મુંબઈ, તા. 30 (એજન્સીસ) : વીજ નિર્માણ અને વિતરણ ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી પાવરનો સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 11 ટકા ઘટીને રૂા. 2953 કરોડનો......