અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : ધર્મસ્થાનો ઉપર લાઉડ સ્પીકર સંબંધી ધારાધોરણોનું પાલન જે રીતે થવું જોઈએ તે રીતે થતું નથી. આ બાબતે પોલીસ અધિકારીની બેદરકારીનો કિસ્સો ધ્યાનમાં આવશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ભાજપનાં દેવયાની ફરાંદે......