સાત વર્ષની કેદ અને 10 લાખ રૂપિયાના દંડ સુધીની જોગવાઈ
નવી દિલ્હી, તા. 11 : ઘૂસણખોરી અને અવૈધ પ્રવાસ રોકવાના હેતુથી લોકસભામાં મંગળવારે અપ્રવાસ અને વિદેશી વિધેયક 2025 રજૂ કરવામાં આવ્યું હતું. અમિત શાહ તરફથી ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે વિધેયક રજૂ કરતા કહ્યું હતું કે કોઈને દેશમાં આવતા રોકવા માટે આ બિલ.....