• બુધવાર, 01 મે, 2024

ગૌતમ અદાણીએ અંબુજા સિમેન્ટ્સમાં હિસ્સો વધારીને 70.3 ટકા ર્ક્યો  

નવી દિલ્હી, તા. 17 (પીટીઆઈ) : અદાણી ગ્રુપના એમડી અને સીઈઓ ગૌતમ અદાણીએ અંબુજા સિમેન્ટ્સમાં રૂા. 8339 કરોડનું વધારાનું રોકાણ કરીને તેનો કંપનીમાં હિસ્સો 3.6 ટકા વધારીને કુલ 70.3 ટકા ર્ક્યો છે, જેથી કંપનીની ઉત્પાદન ક્ષમતા વધારી શકાય. પૂર્વે અદાણી પરિવારે 18 અૉક્ટોબર 2022ના રોજ રૂા. પાંચ હજાર....

ઇ-પેપરના નવા શુલ્ક