• શનિવાર, 31 મે, 2025

કાશ્મીર : પહેલગામમાં પર્યટકો ઉપર ભયાનક આતંકવાદી હુમલો

ધર્મ પૂછીને મારી ગોળી : 26થી વધુનાં મૃત્યુની શંકા, વીસેકની હાલત ગંભીર

આતંકવાદીઓને શોધવાનું અૉપરેશન શરૂ : દિલ્હી, મુંબઈમાં પોલીસને એલર્ટ કરાઈ

નવી દિલ્હી, તા.22 : જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને આજે મોટા આંતકવાદી હુમલાને અંજામ આપીને કોહરામ મચાવ્યો હતો. આ હુમલો બાયસરન ઘાસનાં મેદાનો પાસે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બચી ગયેલા પર્યટકોનાં...... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ