ધર્મ પૂછીને મારી ગોળી : 26થી વધુનાં મૃત્યુની શંકા, વીસેકની હાલત ગંભીર
આતંકવાદીઓને
શોધવાનું અૉપરેશન શરૂ : દિલ્હી,
મુંબઈમાં પોલીસને એલર્ટ કરાઈ
નવી દિલ્હી, તા.22 : જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવીને આજે મોટા આંતકવાદી હુમલાને અંજામ આપીને કોહરામ મચાવ્યો હતો. આ હુમલો બાયસરન ઘાસનાં મેદાનો પાસે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બચી ગયેલા પર્યટકોનાં......