• શનિવાર, 31 મે, 2025

કટ્ટરપંથી મુનીરના વિચારોનું પરિણામ પહેલગામ હુમલો : જયશંકર

આતંકવાદીઓને કોઈપણ ખૂણેથી શોધીને મારવામાં આવશે

નવી દિલ્હી, તા. 22 : વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર ઉપર પ્રહાર કરતા મુનિરને ધાર્મિક કટ્ટરપંથી ગણાવીને કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલો મુનીરની કટ્ટરપંથી વિચારધારાનું પરિણામ છે. નેધરલેન્ડના એક સમાચાર પત્ર સાથે વાતચીત...... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ