• ગુરુવાર, 02 મે, 2024

મુંબઈએ પંજાબ કિંગ્સ ઈલેવનને નવ રને મહાત આપી  

ચંડીગઢ, તા. 18 : પંજાબના મુલ્લનપુરમાં રમાયેલી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે સુર્યકુમાર યાદવની આક્રમક રમતને કારણે 53 બોલમાં ફટકારેલાં 78 રનના લીધે સાત વિકેટે 192 રન કર્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 19.1 ઓવરમાં 183 રનમાં અૉલ આઉટ થઈ જતા નવ રને હારી હતી.  પંજાબે 14 રનની અંદર પોતાની....