• બુધવાર, 12 માર્ચ, 2025

ભારતીયોનું પુનરાગમન અમેરિકાના કાયદા મુજબ : જયશંકર

§  ડિપોર્ટેશન મુદ્દે સંસદમાં નિવેદન આપતાં વિદેશપ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા.6 : અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલા પ્રવાસી ભારતીયોને હાથકડીમાં બાંધીને સ્વદેશ મોકલવામાં આવ્યાના વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકરે ગુરુવારે સંસદમાં આ મુદ્દે નિવેદન આપી વિપક્ષોના આરોપ ફગાવી દેતાં કહ્યું કે પ્રવાસી ભારતીયો સાથે કોઈ ખરાબ વર્તન કરવામાં આવ્યું…..