• બુધવાર, 01 મે, 2024

ભારતનો યુવા વર્ગ ખુશ નથી : રઘુરામ રાજન  

જ્યોર્જ વૉશિંગ્ટન યુનિ.માં ભાષણ

વોશિંગ્ટન, તા. 17 : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અમેરિકાની જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં દાવો કર્યો હતો કે ભારતીય યુવા ભારતમાં ખુશ નથી અને તે વિદેશમાં વ્યવસાય સ્થાપિત કરવા  માગે છે. એવું શું છે જે યુવાઓને ભારતમાં રહેવાને બદલે વિદેશમાં સ્થાયી થવા મજબૂર કરે છે....