• શુક્રવાર, 14 માર્ચ, 2025

નોકરીની લાલચમાં ફસાયેલા વધુ 266 ભારતીયોની વાપસી

§  વિદેશ મંત્રાલયે આપી જાણકારી

નવી દિલ્હી, તા. 12 : વિદેશમાં નોકરીની લાલચમાં આવીને મોટી સંખ્યામાં ભારતીયો ફસાય રહ્યા છે અને ત્યાંથી પરત ફરવું મુશ્કેલ બને છે. આવી જ લાલચમાં ફસાયેલા 266 ભારતીય નાગરીકોને સરકાર પરત લઈ આવી છે. આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આપી….

ઇ-પેપરના નવા શુલ્ક