મુંબઈ શૅરબજારની 150મી વર્ષગાંઠ
મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : વિશ્વભરના વ્યાપારમાં હાલ પ્રવાહી સ્થિતિને ટાણે જાગતિક પડકારોને પહોંચી વળવા માટે ભારત લાંબા ગાળાની દૃષ્ટિ રાખીને સ્થિતિસ્થાપક નીતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, એમ કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને....