અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : ભારત સરકારે શુક્રવારે સાંજે નોટિફિકેશન બહાર પાડીને વટાણાની શુલ્ક મુક્ત આયાતની અવધિને 31 માર્ચ, 2026 સુધી લંબાવી દીધી છે. આ નિર્ણયનો મોટા ભાગનાં સંગઠનોએ સ્વાગત કર્યું છે તો કેટલાંક સંગઠનોએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. સરકાર વટાણા તેમ જ અન્ય.....