• બુધવાર, 04 જૂન, 2025

દેશમુખ કેસના આરોપી વાલ્મિક કરાડના એન્કાઉન્ટરનો દાવો કરનારા પોલીસની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : સરપંચ સંતોષ દેશમુખ હત્યા મામલે મુખ્ય આરોપી વાલ્મિક કરાડને ખત્મ કરવા માટે કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હોવાનો દાવો કરતા બરતરફ કરાયેલા મહારાષ્ટ્ર પોલીસના સબ-ઇન્સ્પેક્ટર રણજીત કાસળેની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાંચના અધિકારીના...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ