• બુધવાર, 04 જૂન, 2025

એપીએમસીમાં ત્રીજીથી આઠમી જૂન સુધી પશુધન નહીં રાખવા ગોસેવા પંચનો નિર્દેશ

બકરી ઇદ સાતમી જૂને

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : સામાન્ય રીતે જેને બકરી ઇદ તરીકે ઓળખવામાં આવે છે તે ઇદ અલ અડા, એક અઠવાડિયું દૂર એટલે કે 7 જૂનના આવે છે ત્યારે દેશી ગાયોના કલ્યાણ માટે રચાયેલા મહારાષ્ટ્ર ગોસેવા આયોગે તમામ કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓ (એપીએમસી)ને ત્રીજી જૂનથી આઠમી જૂન સુધી કોઈ પણ પશુધન....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ