અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : મુંબઈ શહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર 47 દિવસ ચાલે એટલું પાણી બચ્યું છે. જોકે, મુંબઈની તરસ છિપાવતાં જળાશયોની સ્થિતિ છેલ્લાં બે વર્ષની સરખામણીમાં સારી છે. પાલિકાએ આપેલા આંકડા મુજબ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોમાં 69 ટકા....