• બુધવાર, 04 જૂન, 2025

મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં 47 દિવસનું પાણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મુંબઈ શહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં માત્ર 47 દિવસ ચાલે એટલું પાણી બચ્યું છે. જોકે, મુંબઈની તરસ છિપાવતાં જળાશયોની સ્થિતિ છેલ્લાં બે વર્ષની સરખામણીમાં સારી છે. પાલિકાએ આપેલા આંકડા મુજબ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોમાં 69 ટકા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ