• બુધવાર, 12 માર્ચ, 2025

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પરિવાર સાથે કુંભ પહોંચ્યા : ત્રિવેણી સ્નાન કર્યું

પ્રયાગરાજ, તા. 11 : ત્રિવેણી સંગમમાં ચાલી રહેલા મહાકુંભમાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, ત્યાં મંગળવારે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને ત્રિવેણી સ્નાન.....