§ કૉંગ્રેસે એક વખત ફરી મણિપુરના મુદ્દે ભાજપને ઘેરી
મણિપુર, તા.14 : કોંગ્રેસે
એક વખત ફરી મણિપુરના મુદ્દે ભાજપને ઘેરી છે. શુક્રવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ
મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે `ભાજપે ભૂલ માનીને જ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન
લાગુ કર્યું છે.' સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની જનતાની માફી માગવા
માટે કહ્યું.....