અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 : ગ્લોબલ
લીડર બની રહેલા ભારતની પ્રગતિ અને વિકાસમાં શાસન, સામાજિક કલ્યાણ અને નીતિ નિર્ધારણના
ક્ષેત્રોમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ ઉત્કૃષ્ટ નેતૃત્વ વિકસાવવાની સંકલ્પના વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ કરેલી છે ત્યારે સંકલ્પના સાકાર કરવા માટે યુવા અને ઉત્સાહી નેતૃત્વ
ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો.....