વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : દેશ અને
દુનિયાના આર્થિક ક્ષેત્રમાં ફેબ્રુઆરી મહિનામાં ઘણી બધી ઊથલપાથલ જોવા મળી. 1 ફેબ્રુઆરીએ
નાણાપ્રધાન નિર્મલા સીતારામને તેમનું સતત આઠમું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું હતું.
તેમાં સૌથી નોંધપાત્ર બાબત છે કે નોકરિયાત વર્ગને રૂા. 12.75 લાખ સુધીની આવક ઉપર હવે
આવકવેરો ભરવો પડશે…..