• બુધવાર, 12 માર્ચ, 2025

પીળા વટાણાની જકાત મુક્ત આયાત ફેબ્રુઆરી પછી લંબાવવામાં નહીં આવે : પ્રહ્લાદ જોશી

અંતિમ નિર્ણય પ્રધાનોના સમૂહની મળનારી આગામી બેઠકમાં લેવામાં આવશે 

નવી દિલ્હી, તા.13 (પીટીઆઈ) : પીળા વટાણાની ડયૂટી ફ્રી આયાતની સુવિધા ફેબ્રુઆરીથી આગળ વધારવામાં નહીં આવે, એવી સ્પષ્ટતા ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ.......