• બુધવાર, 12 માર્ચ, 2025

અમેરિકાના પ્રતિવેરાથી ભારતને ખાસ નુકસાન નહીં થાય : જીટીઆરઆઈ

§  જો ભારતીય પિસ્તા પર અમેરિકા 50 ટકા રેસીપ્રોકલ ટેરિફ લાદે તો પણ ભારતને વાંધો નહીં આવે. 

વૉશિંગ્ટન, તા. 14 (એજન્સીસ) : અમેરિકાના ટ્રેડિંગ ભાગીદારો દ્વારા લાદવામાં આવતા ઊંચા ટેરિફની સમકક્ષ ઊંચા ટેરિફ લાદવાની યુએસ સરકારની હિલચાલથી ભારતને વધુ નુકસાન થવાની શક્યતા નથી. આનું કારણ એ છે કે બન્ને દેશોની નિકાસ પ્રોફાઇલ્સ અલગ અલગ છે, એમ આર્થિક થીન્ક ટેન્ક જીટીઆરઆઈએ શુક્રવારે.....