• બુધવાર, 04 જૂન, 2025

સેનાનો સાથ મળશે, કૃષ્ણ નહીં : તેજ પ્રતાપ

તેજસ્વીને અર્જુન ગણાવી આપ્યા આશીર્વાદ

પટણા, તા.1 : લાલુ પ્રસાદ યાદવે રાજદ (પાર્ટી)અને પરિવારમાંથી કાઢી મુક્યા બાદ પુત્ર તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટથી ઈમોશ્નલ કાર્ડ ખેલ્યું છે. તેમણે તેજસ્વી યાદવને અર્જુન ગણાવીને આશીર્વાદ આપ્યા છે. તેજ પ્રતાપે લખ્યું કે મારા અર્જુનથી મને અલગ કરવાનું સપનું જોનારાઓ ક્યારેય કાવતરાઓમાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ