• બુધવાર, 04 જૂન, 2025

કોરોના સંક્રમણ વધતું જાય છે, સતર્કતા જરૂરી : આઈસીએમઆર

નવી દિલ્હી, તા. 1 : દેશમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે સવારે 8 વાગ્યા સુધી આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા 3395થી વધીને 3758 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં, 363 નવા ચેપગ્રસ્ત દર્દીઓની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ