નવી મુંબઈમાં વિમાનોની સલામતી માટે સૂચનોની માગણી
મુંબઈ,
તા. 16 : અમદાવાદ વિમાન દુઘર્ટનાનું કારણ હજી સમજી શકાયું નથી, પરંતુ તે સાથે પક્ષીઓ વિમાન સાથે અથડાવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. નવી મુંબઈનું ઍરપોર્ટ વહેલી તકે શરૂ થવાનું છે અને આ ઍરપોર્ટની આજુબાજુની ખાડી, પક્ષીઓનો અધિવાસ અને વેટલૅન્ડ સુરક્ષિત રહેશે તો પક્ષીઓ સાથે અથડામણ અટકાવવી.....