• મંગળવાર, 17 જૂન, 2025

પક્ષીઓ સાથેની અથડામણ રોકવા વેટલૅન્ડ જરૂરી

નવી મુંબઈમાં વિમાનોની સલામતી માટે સૂચનોની માગણી

મુંબઈ, તા. 16 : અમદાવાદ વિમાન દુઘર્ટનાનું કારણ હજી સમજી શકાયું નથી, પરંતુ તે સાથે પક્ષીઓ વિમાન સાથે અથડાવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. નવી મુંબઈનું ઍરપોર્ટ વહેલી તકે શરૂ થવાનું છે અને ઍરપોર્ટની આજુબાજુની ખાડી, પક્ષીઓનો અધિવાસ અને વેટલૅન્ડ સુરક્ષિત રહેશે તો પક્ષીઓ સાથે અથડામણ અટકાવવી.....

ઇ-પેપરના નવા શુલ્ક