• મંગળવાર, 17 જૂન, 2025

સિંધુ જળ સંધિ : પાક.નો રઘવાટ વધ્યો

બિલાવલ ભુત્તોએ વાતચીતનો આગ્રહ કરવા સાથે આપી યુદ્ધની પોકળ ધમકી

ઈસ્લામાબાદ, તા.16 : પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ હવે પાડોશી દેશ રઘવાયો બન્યો છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ ભારતથી વાત કરવાનો આગ્રહ કરવા સાથે જો સિંધુ જળ સંધિ પૂર્વવત કરાય તો પાકિસ્તાન પાસે....

ઇ-પેપરના નવા શુલ્ક