નવી દિલ્હી, તા. 16 : મધ્યપૂર્વમાં બે મોટા દેશ, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ જંગનાં કારણે ત્યાં સેંકડો ભારતીય છાત્રો અટવાઈ ગયા છે. તબીબી અભ્યાસ માટે ઈરાન ગયેલા આ છત્રોએ ભારત સરકાર પાસે વતન પરત આવવા માટે મદદની પોકાર લગાવી છે. ઈરાને પોતાની હવાઈસીમા પણ બંધ કરી નાખી હોવાનાં કારણે.....