• મંગળવાર, 17 જૂન, 2025

યુદ્ધ વચ્ચે અટવાયેલા 10 હજાર ભારતીયોને બહાર નીકળવા ઈરાનની મંજૂરી

નવી દિલ્હી, તા. 16 : મધ્યપૂર્વમાં બે મોટા દેશ, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ જંગનાં કારણે ત્યાં સેંકડો ભારતીય છાત્રો અટવાઈ ગયા છે. તબીબી અભ્યાસ માટે ઈરાન ગયેલા છત્રોએ ભારત સરકાર પાસે વતન પરત આવવા માટે મદદની પોકાર લગાવી છે. ઈરાને પોતાની હવાઈસીમા પણ બંધ કરી નાખી હોવાનાં કારણે.....

ઇ-પેપરના નવા શુલ્ક