નવી દિલ્હી, તા. 16 : કાળમુખા કોરોના વાયરસના નવા વેરિએન્ટના સંક્રમણમાં સપડાતાં સળંગ બીજા દિવસે 10થી વધુ દર્દીનાં મોત થઈ ગયાં હતાં. દેશભરમાં અત્યાર સુધી 7264 સક્રિય કેસ એટલે કે, સારવાર લેતા દર્દીઓ છે. કેરળમાં સૌથી વધુ 1920 કેસ છે. મધ્યપ્રદેશના જબલપુરમાં રવિવારે એક બાળકને જન્મ આપ્યાના બીજા દિવસે.....