જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, લદાખ અને હિમાચલમાં 1 અૉક્ટોબર 2026થી પ્રક્રિયા શરૂ
આનંદ
કે. વ્યાસ તરફથી
નવી
દિલ્હી, તા. 16 : ભારત સરકારે દેશમાં આગામી જનગણતરી કરવા માટે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા અનુસાર જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં જનગણતરી છ મહિના પહેલાથી શરૂ કરવામાં આવશે. બરફવર્ષાથી પ્રભાવિત આ રાજ્યોમાં જનગણના પહેલી.....