સાંકડા પુલમાં સામસામે બાઇક આવતાં ઝઘડો થયો હતો
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 16 : પુણેના માવળ તાલુકાના ઈંદાપુર ખાતેનો ઇન્દ્રાયણી નદી પરનો રવિવારે તૂટી પડેલો કુંડમળા બ્રિજ પડવા પાછળનું કારણ જણાઈ આવ્યું છે. સાંકડા બ્રિજમાં સામસામે બાઇક આવી જતાં બે યુવક વચ્ચે થયેલો ઝઘડો જોવા માટે બ્રિજ પર લોકો ધસી જવાથી પુલ તૂટી પડયો હોવાનું એક સ્થાનિક યુવકે જણાવ્યું....