• મંગળવાર, 17 જૂન, 2025

બે બાઇકવાળા ઝઘડવાથી પુણેના બ્રિજમાં ગિરદી થતાં તૂટી પડયો

સાંકડા પુલમાં સામસામે બાઇક આવતાં ઝઘડો થયો હતો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : પુણેના માવળ તાલુકાના ઈંદાપુર ખાતેનો ઇન્દ્રાયણી નદી પરનો રવિવારે તૂટી પડેલો કુંડમળા બ્રિજ પડવા પાછળનું કારણ જણાઈ આવ્યું છે. સાંકડા બ્રિજમાં સામસામે બાઇક આવી જતાં બે યુવક વચ્ચે થયેલો ઝઘડો જોવા માટે બ્રિજ પર લોકો ધસી જવાથી પુલ તૂટી પડયો હોવાનું એક સ્થાનિક યુવકે જણાવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક