• મંગળવાર, 17 જૂન, 2025

ભલે કરોડ રૂપિયા મળે પણ વિમાન અકસ્માતે મને રોટલો આપનાર રોડ અને દીકરો ભરખી ગયા; માતાની વ્યથા

ભાર્ગવ પરીખ તરફથી

અમદાવાદ, તા. 16 : `લોકો એવું કહે છે કે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનારને વ્યક્તિદીઠ એક કરોડ રૂપિયા મળશે અને કરોડપતિ થશો, ભાઈ અમે તો રોડપતિ છીએ અને રોડપતિ રહેવા માગીએ છીએ, વિમાન તૂટ્યું  એમાં મારું ઝૂંપડું અને ચાની લારી તૂટી ગઈ મારો દીકરો મરી ગયો મારી પુત્રવધૂ હૉસ્પિટલમાં છે.....

ઇ-પેપરના નવા શુલ્ક