ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ,
તા. 16 : `લોકો એવું કહે છે કે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનારને વ્યક્તિદીઠ એક કરોડ રૂપિયા મળશે અને કરોડપતિ થશો, ભાઈ અમે તો રોડપતિ જ છીએ અને રોડપતિ રહેવા માગીએ છીએ, આ વિમાન તૂટ્યું એમાં મારું ઝૂંપડું અને ચાની લારી તૂટી ગઈ મારો દીકરો મરી ગયો મારી પુત્રવધૂ હૉસ્પિટલમાં છે.....