§ ભારત-પાક. વચ્ચે તણાવને ધ્યાને રાખી ક્રિકેટ બૉર્ડનો નિર્ણય
મુંબઇ તા.9 : ભારત અને પાકિસ્તાન વચ્ચે
યુધ્ધની સ્થિતિને ધ્યાને રાખીને આઇપીએલ-2025 સીઝન તાત્કાલિક અસરથી એક સપ્તાહ માટે સ્થગિત
કરવામાં આવી છે. આ જાણકારી આજે બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત સેકિયાએ આપી હતી. તેમણે
જણાવ્યું કે હાલની યુધ્ધની સ્થિતિને ધ્યાને રાખીને આઇપીએલને એક.....