• રવિવાર, 18 મે, 2025

આઈપીએલ એક સપ્તાહ માટે સ્થગિત : વિદેશી ખેલાડીઓ સ્વદેશ જશે

§  ભારત-પાક. વચ્ચે તણાવને ધ્યાને રાખી ક્રિકેટ બૉર્ડનો નિર્ણય 

મુંબઇ તા.9 : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતિને ધ્યાને રાખીને આઇપીએલ-2025 સીઝન તાત્કાલિક અસરથી એક સપ્તાહ માટે સ્થગિત કરવામાં આવી છે. આ જાણકારી આજે બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત સેકિયાએ આપી હતી. તેમણે જણાવ્યું કે હાલની યુધ્ધની સ્થિતિને ધ્યાને રાખીને આઇપીએલને એક.....