નવીનાળના વસંતભાઈ વોરા બાગાયત ખેતીમાં મોખરે
કનૈયાલાલ જોશી તરફથી
મુંબઈ, તા. 1 : મુંબઈમાં 40-40 વરસ બે
દુકાનોમાં ધમધોકાર વેપાર ચાલતો હતો એ છોડીને કચ્છમાં નવેસરથી ખેતીમાં ઝંપલાવ્યું અને
બે દાયકામાં બાગાયત ખેતી એટલી વિકસાવી કે ફળફળાદિ વિદેશ નિકાસ થાય છે! 34 એકરના જંગલમાં
મંગલમય વાતાવરણ....