અૉપરેશન સિંદૂરની લપડાક બાદ પણ પાકિસ્તાન સુધર્યું નથી
આતંકવાદી અડ્ડાઓ
ફરીથી સક્રિય કરવા જનરલની મથામણ
ઈસ્લામાબાદ, તા.
30 : આતંકવાદ મામલે વિશ્વ સમક્ષ ઉઘાડા પડવા અને ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતની આકરી
લપડાક ખાવા છતાં પાકિસ્તાનના સૂર બદલાયા નથી. પાકિસ્તાની સેનાના પ્રમુખ ફિલ્ડમાર્શલ
અસીમ મુનીરે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠનોનું જાહેરમાં સમર્થન કરતાં કહ્યું
કે, ભારત જેને આતંકવાદ કહે છે એ....