ડોડામાં વાદળ ફાટતાં ભારે તબાહી : વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ઠેરઠેર ભૂસ્ખલન
જમ્મુ, તા. 26
: જમ્મુના ડોડા જિલ્લાના થાથરીમાં વાદળ ફાટયા બાદ કિશ્તવાડ અને ધરાલી જેવી ભારે તબાહી
મચી છે. પહાડો ઉપરથી ખાબકેલા કાટમાળ હેઠળ 10થી વધુ ઘર તણાઈ ગયા હતા. છેલ્લી સ્થિતિએ
4 લોકોના મૃત્યુ થયા છે. વૈષ્ણોદેવી યાત્રા માર્ગ ઉપર અર્ધકુંવારી પાસે ભૂસ્ખલન થતાં
પાંચ લોકોના મૃત્યુ થવા સાથે 14 જેટલા.....