`રણસંવાદ'માં જનરલ ચૌહાણે કહ્યું, અૉપરેશન સિંદૂર હજુ જારી
મહુ, તા. 26
: મધ્યપ્રદેશના મહુમાં યોજાયેલા `રણસંવાદ'માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ
ચૌહાણે કહ્યું કે, ભારત શાંતિપ્રિય દેશ જરૂર છે, પરંતુ `શાંતિવાદી' નથી. દુશ્મન ગેરસમજણમાં
ન રહે. દેશની સેનાઓ યુદ્ધ માટે હંમેશાં તૈયાર છે. સીડીએસે કહ્યું કે, ઓપરેશન સિંદૂર
એક આધુનિક સંઘર્ષ હતું.....