• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

ગણેશોત્સવ પહેલાં લાલબાગચા રાજામાં મહાપ્રસાદનો વિવાદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : પરેલમાં આવેલા લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળમાં દરરોજ લાખોની સંખ્યમાં દૂરદૂરથી ગણેશ ભક્તો બાપ્પાના દર્શન કરવા આવે છે. આ ભક્તોને અંબાણી પરિવાર વતી મહાપ્રસાદ આપવાની જાહેરાત મંડળે કરી છે. જોકે, પાલિકા અને પોલીસે મહાપ્રસાદ આપવાની પરવાનગી ન આપતાં વિવાદ ઊભો થયો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ