• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

નૌકાદળને મળ્યાં બે સ્વદેશી યુદ્ધ જહાજ

આઈએનએસ ઉદયગિરિ, આઈએનએસ હિમગિરિ આધુનિક હથિયારો-રડારથી સજ્જ

વિશાખાપટ્ટનમ, તા.26 : બ્રહ્મોસ અને બરાક નેવી મિસાઈલોથી સજ્જ અને દુશ્મનોના રડારને ચકમો આપી શકે તેવા બે યુદ્ધ જહાજ આઈએનએસ ઉદયગિરિ અને આઈએનએસ હિમગિરિને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતના આ જહાજોથી દુશ્મનો થરથર કાંપી જાય તેવી તેની તાકાત......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ