પીટા ઇન્ડિયાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં જણાવ્યું
મુંબઈ, તા.
26 : કબૂતરોને ચણ નાખવા અને કબૂતરખાનાંનો મામલો મુંબઈમાં મોટો રાજકીય મુદ્દો બની ગયો
છે ત્યારે પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ અૉફ એનિમલ્સ (પીટા) ઈન્ડિયાએ મહારાષ્ટ્રના મુખ્ય
પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને જણાવ્યું છે કે કબૂતરો સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય
સંબંધિત ડરને વધુ પડતું મોટું.....