નવી દિલ્હી, તા. 26 : જાહેર હિતની એક અરજીને ધ્યાને લઈ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં સંચાલિત વનતારાના કાર્યકલાપોની સુપ્રીમ કોર્ટ દ્વારા ઘડવામાં આવેલી પૂર્વ જજની આગેવાની હેઠળની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવનાર છે. ભારત ઉપરાંત વિદેશથી અહીં પશુઓ લાવવામાં કાયદા-નિયમોનું પાલન કરવામાં......