અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં
બનાવટી ખાદ્ય પદાર્થો અંગે અનેકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. કાર્યવાહી તરીકે માત્ર
ગુનો નોંધવાથી વધુ કશું જ થતું નથી. અન્ન અને ઔષધ પ્રશાસનમાં અધિકારીઓ ઓછા હોવાથી મોટી
કાર્યવાહી કે દરોડો પાડી શકાય એમ નથી, એમ ભાજપના વિધાનસભ્ય વિક્રમસિંહ પાચપૂતેએ જણાવ્યું….